ચૈતરની પૂનમનાં અજવાળાં / Najlacnejšie knihy
ચૈતરની પૂનમનાં અજવાળાં

Kód: 50849029

ચૈતરની પૂનમનાં અજવાળાં

Autor Pravin Makwana 'Prakash'

પ્રેમ... અઢી અક્ષરનો આ શબ્દ સદીઓથી માનવજાતને ઘેલું લગાડતો આવ્યો છે. પરંતુ શું પ્રેમ એટલે માત્ર પામવું? શું પ્રેમ એટલે માત્ર શારીરિક મિલન અને સંસાર માંડવો? ના, સાચો પ્રેમ તો ત્યાગ, તપસ્યા અને પ્રતીક્ષાની એવી અગ્નિપરીક્ષા છે જેમાં ત ... celý popis

19.33

Bežne: 19.78 €

Ušetríte 0.45 €


Skladom u dodávateľa
Odosielame za 9 - 15 dní
Pridať medzi želanie

Mohlo by sa vám tiež páčiť

Darčekový poukaz: Radosť zaručená
  1. Darujte poukaz v ľubovoľnej hodnote, a my sa postaráme o zvyšok.
  2. Poukaz sa vzťahuje na všetky produkty v našej ponuke.
  3. Elektronický poukaz si vytlačíte z e-mailu a môžete ho ihneď darovať.
  4. Platnosť poukazu je 12 mesiacov od dátumu vystavenia.

Objednať darčekový poukazViac informácií

Viac informácií o knihe ચૈતરની પૂનમનાં અજવાળાં

Nákupom získate 47 bodov

Anotácia knihy

પ્રેમ... અઢી અક્ષરનો આ શબ્દ સદીઓથી માનવજાતને ઘેલું લગાડતો આવ્યો છે. પરંતુ શું પ્રેમ એટલે માત્ર પામવું? શું પ્રેમ એટલે માત્ર શારીરિક મિલન અને સંસાર માંડવો? ના, સાચો પ્રેમ તો ત્યાગ, તપસ્યા અને પ્રતીક્ષાની એવી અગ્નિપરીક્ષા છે જેમાં તપ્યા પછી જ કુંદન જેવું તેજ પ્રગટે છે. લેખક પ્રવીણ મકવાણાએ આ નવલકથા 'ચૈતરની પૂનમનાં અજવાળાં'માં પ્રેમની એક એવી જ વિરલ અને સંવેદનશીલ દાસ્તાન આલેખી છે, જે વાચકના હૃદયને ભીંજવી નાખે છે. આ કથા માત્ર બે પ્રેમીઓના મિલન અને વિરહની નથી, પરંતુ સામાજિક મર્યાદાઓ, નિયતિના ખેલ અને આત્માના અતૂટ બંધનની ગાથા છે.

નવલકથાના કેન્દ્રમાં મુખ્ય બે પાત્રોને આલેખવામાં આવ્યાં છે, જેમાં એક નાયક પ્રકાશ મકવાણા અને નાયિકા સુમી મહેતાના પાત્રનું ચિત્રણ કર્યું છે. વાર્તાની શરૂઆત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા વિસ્તારની બી.એડ. કૉલેજથી થાય છે, જ્યાં એક પરિણીત રાજપૂત યુવક પ્રકાશ અને એક સંઘર્ષશીલ બ્રાહ્મણ યુવતી સુમી વચ્ચે પાંગરતી પ્રીતનું વર્ણન છે. લેખકે કૉલેજકાળના એ સોનેરી દિવસો, આંખોની ભાષા, અને પ્રથમ પ્રેમની નિર્દોષતાને બખૂબી વર્ણવી છે. "મારી બંસીમાં બોલ બે વગાડી તું જા" જેવી કાવ્યમય શરૂઆત જ વાચકને એક અલગ ભાવવિશ્વમાં લઈ જાય છે.

પરંતુ આ પ્રેમકથા સુરેખ નથી. પ્રકાશનું જીવન ગાયત્રી નામની એક એવી સ્ત્રી સાથે જોડાયેલું છે જે સ્વભાવે અત્યંત કઠોર, સંસ્કારહીન અને પરિવાર માટે બોજારૂપ છે. બીજી તરફ સુમી છે, જે અભાવો અને દુઃખો વચ્ચે ઉછરી હોવા છતાં સંસ્કાર અને સમજણનું પ્રતીક છે. આ વિરોધાભાસ જ કથાનો મુખ્ય સંઘર્ષ બને છે.

'ચૈતરની પૂનમનાં અજવાળાં' શીર્ષક પોતે જ પ્રતીકાત્મક છે. જે રીતે ચૈત્ર માસની પૂનમનો ચંદ્ર શીતળતા અને પ્રકાશ આપે છે, તેમ સુમી અને પ્રકાશના જીવનમાં પણ એક રાત એવી આવે છે જે તેમના સમગ્ર જીવનનું ભાથું બની જાય છે. શરણેશ્વ

Parametre knihy

19.33

Obľúbené z iného súdka



Osobný odber Bratislava a 12742 dalších

Copyright ©2008-26 najlacnejsie-knihy.sk Všetky práva vyhradenéSúkromieCookies


Môj účet: Prihlásiť sa
Všetky knihy sveta na jednom mieste. Navyše za skvelé ceny.

Nákupný košík ( prázdny )

Vyzdvihnutie v Zásielkovni
zadarmo nad 59,99 €.

Nachádzate sa: